અમદાવાદનાં અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચાનું દ્વિતીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ થયા છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું અને પીએમ મોદીએ પણ. સબોધન દરમિયાન પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરી જણાવ્યું કે, દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતની મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે. મહિલાઓ બાળકોને ઉછેરવા, રસોઈ બનાવવાથી લઈ ફોન ઉપાડવા સુધી એક સાથે અનેક કામ કરી જાણે છે.
અમદાવાદનાં અડાલજમાં આવેલા ત્રિમંદિર ખાતે ભાજપ મહિલા મોરચાનું દ્વિતીય અધિવેશન યોજાઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સામેલ થયા છે. આ પ્રસંગે સીએમ વિજય રૂપાણીએ પણ સંબોધન કર્યું હતું અને પીએમ મોદીએ પણ. સબોધન દરમિયાન પીએમ મોદીએ સરદાર પટેલને યાદ કરી જણાવ્યું કે, દુનિયાએ મલ્ટી ટાસ્કીંગ કામ ભારતની મહિલાઓ પાસેથી શીખવાની જરૂર છે. મહિલાઓ બાળકોને ઉછેરવા, રસોઈ બનાવવાથી લઈ ફોન ઉપાડવા સુધી એક સાથે અનેક કામ કરી જાણે છે.