Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચાલુ વર્ષે ઉનાળામાં શાકભાજીઓના ભાવ પર નજર રાખવાની જરૃર છે કારણકે ભારતીય હવામાન વિભાગે વધારે ગરમી પડવાની આગાહી કરી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત પછી પત્રકારો સાથેની વાતચીતમાં દાસે જણાવ્યું હતું કે આરબીઆઇનો મુખ્ય ઉદ્દેશ ફુગાવાના દરને ટકાઉ ધોરણે સરકારના નિર્ધારિત ચાર ટકાના લક્ષ્ય સુધી લાવવાનો છે.  અંતિમ તબક્કો ખૂબ જ પડકારજનક છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ