આજથી દેશભરમાં કોરોના મહામારીના પગલે લાગૂ લૉકડાઉન બાદ અનલૉક પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. અનલૉક-3માં ઈન્ટરનેશનલ ફ્લાઈટો સંદર્ભે સરકારે આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત સરકારે આગામી 31-ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ્દ કરી દીધી છે. જો કે અમેરિકા, જર્મની અને ફ્રાન્સ સાથે કરવામાં આવેલા ભારત સરકારના કરાર અંતર્ગત આ દેશો માટેની મુસાફરી યથાવત રહેશે.
DGCA દ્વારા શુક્રવારે આ સંદર્ભે એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને નિર્ણય કર્યો છે કે, આગામી 31 ઓગસ્ટ, 2021ના રાત્રે 11:59 કલાક સુધી ભારતથી જતી અને આવતી ઈન્ટનનેશનલ પેસેન્જર ફ્લાઈટોને રદ્દ કરવામાં આવી છે. જો કે આ પ્રતિબંધ ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટ્સ અને DGCA દ્વારા મંજૂર કરવામાં આવેલા વિમાનો પર લાગૂ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે 22 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર રોક લગાવી દેવામાં આવી હતી.
આજથી દેશભરમાં કોરોના મહામારીના પગલે લાગૂ લૉકડાઉન બાદ અનલૉક પ્રક્રિયાનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. અનલૉક-3માં ઈન્ટરનેશનલ ફ્લાઈટો સંદર્ભે સરકારે આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત સરકારે આગામી 31-ઓગસ્ટ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટો રદ્દ કરી દીધી છે. જો કે અમેરિકા, જર્મની અને ફ્રાન્સ સાથે કરવામાં આવેલા ભારત સરકારના કરાર અંતર્ગત આ દેશો માટેની મુસાફરી યથાવત રહેશે.
DGCA દ્વારા શુક્રવારે આ સંદર્ભે એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારને નિર્ણય કર્યો છે કે, આગામી 31 ઓગસ્ટ, 2021ના રાત્રે 11:59 કલાક સુધી ભારતથી જતી અને આવતી ઈન્ટનનેશનલ પેસેન્જર ફ્લાઈટોને રદ્દ કરવામાં આવી છે. જો કે આ પ્રતિબંધ ઈન્ટરનેશનલ કાર્ગો ફ્લાઈટ્સ અને DGCA દ્વારા મંજૂર કરવામાં આવેલા વિમાનો પર લાગૂ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાઈરસની મહામારીને ધ્યાનમાં રાખીને તકેદારીના ભાગરૂપે 22 માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટો પર રોક લગાવી દેવામાં આવી હતી.