ગીથા જોહરી નિવૃત થતાં, તેમના સ્થાને IPS મોહન ઝાને ઈન્ચાર્જ DGPનો વૈકલ્પિક ચાર્જ સોપાયો છે. જ્યા સુધી નવા DGP નિયુક્ત ન થાય ત્યાં સુધી તેઓ જવાબદારી સંભાળશે.
1985 બેચની કેડરના IPS મોહન ઝાએ ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકેનો હોદ્દો સંભાળશે. જો કે એવી વાત વહેતી થઈ હતી કે પ્રમોદ કુમારને સિનિયોરીટી પ્રમાણે ડીજીપી બનાવાશે. હાલમાં આચારસંહિતાના અમલને કારણે આ મામલો ચૂંટણીપંચને આધિન હતો. ચૂંટણીપંચે નવા ડીજીપી તરીકે IPS મોહન ઝા પર પસંદગી ઉતારી છે.
નિવૃત થતાં ગીથા જોહરીને માનવ અધિકાર પંચના ચેરમેન બનાવવામાં આવશે તેવી શક્યતાઓ છે.
ગીથા જોહરી નિવૃત થતાં, તેમના સ્થાને IPS મોહન ઝાને ઈન્ચાર્જ DGPનો વૈકલ્પિક ચાર્જ સોપાયો છે. જ્યા સુધી નવા DGP નિયુક્ત ન થાય ત્યાં સુધી તેઓ જવાબદારી સંભાળશે.
1985 બેચની કેડરના IPS મોહન ઝાએ ગુજરાતના ઈન્ચાર્જ ડીજીપી તરીકેનો હોદ્દો સંભાળશે. જો કે એવી વાત વહેતી થઈ હતી કે પ્રમોદ કુમારને સિનિયોરીટી પ્રમાણે ડીજીપી બનાવાશે. હાલમાં આચારસંહિતાના અમલને કારણે આ મામલો ચૂંટણીપંચને આધિન હતો. ચૂંટણીપંચે નવા ડીજીપી તરીકે IPS મોહન ઝા પર પસંદગી ઉતારી છે.
નિવૃત થતાં ગીથા જોહરીને માનવ અધિકાર પંચના ચેરમેન બનાવવામાં આવશે તેવી શક્યતાઓ છે.