Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ચાર વર્ષ પહેલા ઇરાકમાં જે ૩૯ ભારતીયો ગુમ થયા હતા તેના વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ૩૯ ભારતીયોને  આતંકી સંગઠન આઇએસના આતંકીઓએ પહેલા અપહરણ કર્યું હતું બાદમાં તેમની જાહેરમાં એક સાથે હત્યા કરી હતી.

ચાર વર્ષ પહેલા ઇરાકમાં જે ૩૯ ભારતીયો ગુમ થયા હતા તેના વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ૩૯ ભારતીયોને  આતંકી સંગઠન આઇએસના આતંકીઓએ પહેલા અપહરણ કર્યું હતું બાદમાં તેમની જાહેરમાં એક સાથે હત્યા કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ