ચાર વર્ષ પહેલા ઇરાકમાં જે ૩૯ ભારતીયો ગુમ થયા હતા તેના વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ૩૯ ભારતીયોને આતંકી સંગઠન આઇએસના આતંકીઓએ પહેલા અપહરણ કર્યું હતું બાદમાં તેમની જાહેરમાં એક સાથે હત્યા કરી હતી.
ચાર વર્ષ પહેલા ઇરાકમાં જે ૩૯ ભારતીયો ગુમ થયા હતા તેના વિશે ચોંકાવનારી માહિતી બહાર આવી છે. વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે આ ૩૯ ભારતીયોને આતંકી સંગઠન આઇએસના આતંકીઓએ પહેલા અપહરણ કર્યું હતું બાદમાં તેમની જાહેરમાં એક સાથે હત્યા કરી હતી.