આવનારા કેટલાક દિવસોમાં ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રમાં મોટા ફેરફાર આવી શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ISROએ જાહેરાત કરી છે કે હવે પ્રાઈવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઈટ બનાવી શકે છે. ISROના ચેરમેન સિવને કહ્યું કે હવે સ્પેસ સેક્ટરને પ્રાઈવેટ કંપનીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નાસાએ પહેલીવાર પ્રાઈવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી 2 લોકોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.
ઈસરોના પ્રમુખ કે. સિવને ગુરુવારે કહ્યું કે પ્રાઈવેટ ક્ષેત્ર પણ હવે રોકેટ અને સેટેલાઈટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ ગતિવિધિઓની પરમિશન મળશે. તેઓએ કહ્યું કે પ્રાઈવેટ ક્ષેત્ર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આંતરરાષ્ટ્રિય મિશનનો પણ ભાગ બની શકે છે. જો કે સિવને કહ્યું કે ઈસરોની ગતિવિધીઓ પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં. ઈસરોની તરફથી શોધ અને વિકાસના કામ સતત થતા રહેશે.
આવનારા કેટલાક દિવસોમાં ભારતમાં અંતરિક્ષ ક્ષેત્રમાં મોટા ફેરફાર આવી શકે છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન ISROએ જાહેરાત કરી છે કે હવે પ્રાઈવેટ કંપનીઓ પણ રોકેટ અને સેટેલાઈટ બનાવી શકે છે. ISROના ચેરમેન સિવને કહ્યું કે હવે સ્પેસ સેક્ટરને પ્રાઈવેટ કંપનીઓ માટે ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નાસાએ પહેલીવાર પ્રાઈવેટ કંપની સ્પેસએક્સના અંતરિક્ષયાનથી 2 લોકોને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન મોકલ્યા છે.
ઈસરોના પ્રમુખ કે. સિવને ગુરુવારે કહ્યું કે પ્રાઈવેટ ક્ષેત્ર પણ હવે રોકેટ અને સેટેલાઈટ બનાવવા અને પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા જેવી અંતરિક્ષ ગતિવિધિઓની પરમિશન મળશે. તેઓએ કહ્યું કે પ્રાઈવેટ ક્ષેત્ર ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને આંતરરાષ્ટ્રિય મિશનનો પણ ભાગ બની શકે છે. જો કે સિવને કહ્યું કે ઈસરોની ગતિવિધીઓ પર તેનો કોઈ પ્રભાવ પડશે નહીં. ઈસરોની તરફથી શોધ અને વિકાસના કામ સતત થતા રહેશે.