Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • આવક વેરા વિભાગના જણાવ્યાં પ્રમાણે, વિભાગ દ્વારા 900 બેનામી મિલ્કતો એટેચ એટલે કે ટાંચમાં લેવામાં આવી છે. આ મિલકતોમાં ફલેટ, દુકાનો, જર-જવેરાત, અને જુદા જુદા વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજીત કિંમત 35 બિલિયન રૂપિયા થવા જાય છે. એક નિવેદનમાં વિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું કે વિભાગે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટની જોગવાઇ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદો 1,નવે. 2016થી અમલમાં છે. આ કાયદામાં એવી જોગવાઇ છે કે જંગમ અને સ્થાવર બેનામી મિલ્કતોને ટાંચમાં લેવાની આવક વેરા વિભાગને સત્તા મળે છે. વિભાગ દ્વારા તે માટે 24 યુનિટની રચના કરવામાં આવી છે.

  • આવક વેરા વિભાગના જણાવ્યાં પ્રમાણે, વિભાગ દ્વારા 900 બેનામી મિલ્કતો એટેચ એટલે કે ટાંચમાં લેવામાં આવી છે. આ મિલકતોમાં ફલેટ, દુકાનો, જર-જવેરાત, અને જુદા જુદા વાહનોનો સમાવેશ થાય છે, જેની અંદાજીત કિંમત 35 બિલિયન રૂપિયા થવા જાય છે. એક નિવેદનમાં વિભાગના સત્તાવાળાઓએ જણાવ્યું કે વિભાગે બેનામી પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન એક્ટની જોગવાઇ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાયદો 1,નવે. 2016થી અમલમાં છે. આ કાયદામાં એવી જોગવાઇ છે કે જંગમ અને સ્થાવર બેનામી મિલ્કતોને ટાંચમાં લેવાની આવક વેરા વિભાગને સત્તા મળે છે. વિભાગ દ્વારા તે માટે 24 યુનિટની રચના કરવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ