ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મંગળવારના રોજ એક પત્રકાર પરિષદ દરમ્યાન પાકિસ્તાનના વર્તન પર જોરદાર સંભળાવ્યું. તેમણે કહ્યું કે જાધવની માતાને તેમની માતૃભાષામાં વાત સુદ્ધા કરવા દીધી નહોતી. જાધવના મા-પત્નીના કપડાં બદલાવામાં આવ્યા અને બંગડી-ચાંદલ્લો સુદ્ધા ઉતારાવી દીધા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને સામાન્ય શિષ્ટાચાર સુદ્ધાનું પાલન કર્યું નહીં. આ સિવાય ત્યાંના મીડિયાએ પણ ખરાબ વર્તન કર્યું.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે મંગળવારના રોજ એક પત્રકાર પરિષદ દરમ્યાન પાકિસ્તાનના વર્તન પર જોરદાર સંભળાવ્યું. તેમણે કહ્યું કે જાધવની માતાને તેમની માતૃભાષામાં વાત સુદ્ધા કરવા દીધી નહોતી. જાધવના મા-પત્નીના કપડાં બદલાવામાં આવ્યા અને બંગડી-ચાંદલ્લો સુદ્ધા ઉતારાવી દીધા હતા. તેમણે કહ્યું કે પાકિસ્તાને સામાન્ય શિષ્ટાચાર સુદ્ધાનું પાલન કર્યું નહીં. આ સિવાય ત્યાંના મીડિયાએ પણ ખરાબ વર્તન કર્યું.