-
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતાં હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરીને ભારત અને અમેરિકામાં ઇસ્લામિક ઝંડો લહેરાવવાની ધમકી આપી છે. આ સંગઠને કાશ્મિરના આઝાદી માટે મુસ્લિમ યુવાનોને જેહાદમાં જોડાવવા અને ઇઝરાયલના ટુકડે ટુકડા કરી નાંખવા પણ જણાવ્યું છે.
-
મુંબઇ આતંકી હુમલાના માસ્ટર માઇન્ડ ગણાતાં હાફિઝ સઇદના સંગઠન જમાત-ઉદ-દાવાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હત્યા કરીને ભારત અને અમેરિકામાં ઇસ્લામિક ઝંડો લહેરાવવાની ધમકી આપી છે. આ સંગઠને કાશ્મિરના આઝાદી માટે મુસ્લિમ યુવાનોને જેહાદમાં જોડાવવા અને ઇઝરાયલના ટુકડે ટુકડા કરી નાંખવા પણ જણાવ્યું છે.