બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ગામમાં આરોગ્યમંત્રી શંકર ચૌધરીના માલીકીના માર્કેટયાર્ડમાંથી ગ્રામજનોએ રેડ પાડીને વિદેશી દારૃનો જથ્થો પકડી પાડયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ ચૂંટણીમાં દારૃ વહેચવાનો હતો. માર્કેટયાર્ડમાં દારૃ છુપાવ્યો હતો. ગ્રામજનોએ જનતારેડ પાડતા માર્કેટયાર્ડમાં અન્ય દુકાનદારો દુકાનો છોડી ભાગી ગયા હતાં.
બનાસકાંઠાના વાવ તાલુકાના ઢીમા ગામમાં આરોગ્યમંત્રી શંકર ચૌધરીના માલીકીના માર્કેટયાર્ડમાંથી ગ્રામજનોએ રેડ પાડીને વિદેશી દારૃનો જથ્થો પકડી પાડયો હતો. કોંગ્રેસના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીએ ચૂંટણીમાં દારૃ વહેચવાનો હતો. માર્કેટયાર્ડમાં દારૃ છુપાવ્યો હતો. ગ્રામજનોએ જનતારેડ પાડતા માર્કેટયાર્ડમાં અન્ય દુકાનદારો દુકાનો છોડી ભાગી ગયા હતાં.