અમદાવાદમાં આશરે ૨૦ હજાર જેટલા રત્નકલાકારો છેલ્લા ત્રણેક દિવસથી હડતાળ પર ઉતરી જતા હીરા ઉધોગમાં સન્નાટો મચી જવા પામ્યો છે. હીરા ઉધોગની એક પેઢી દ્વારા રત્નકલાકારોનાં મજૂરીના ભાવ ઘટાડાતા તેમજ કામના કલાકો વધારી દેવાતા તેઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.
અમદાવાદમાં આશરે ૨૦ હજાર જેટલા રત્નકલાકારો છેલ્લા ત્રણેક દિવસથી હડતાળ પર ઉતરી જતા હીરા ઉધોગમાં સન્નાટો મચી જવા પામ્યો છે. હીરા ઉધોગની એક પેઢી દ્વારા રત્નકલાકારોનાં મજૂરીના ભાવ ઘટાડાતા તેમજ કામના કલાકો વધારી દેવાતા તેઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.