Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમદાવાદમાં આશરે ૨૦ હજાર જેટલા રત્નકલાકારો છેલ્લા ત્રણેક દિવસથી હડતાળ પર ઉતરી જતા હીરા ઉધોગમાં સન્નાટો મચી જવા પામ્યો છે. હીરા ઉધોગની એક પેઢી દ્વારા રત્નકલાકારોનાં મજૂરીના ભાવ ઘટાડાતા તેમજ કામના કલાકો વધારી દેવાતા તેઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.
 

અમદાવાદમાં આશરે ૨૦ હજાર જેટલા રત્નકલાકારો છેલ્લા ત્રણેક દિવસથી હડતાળ પર ઉતરી જતા હીરા ઉધોગમાં સન્નાટો મચી જવા પામ્યો છે. હીરા ઉધોગની એક પેઢી દ્વારા રત્નકલાકારોનાં મજૂરીના ભાવ ઘટાડાતા તેમજ કામના કલાકો વધારી દેવાતા તેઓમાં રોષની લાગણી ફેલાઇ જવા પામી છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ