-
ઉનાળુ વેકેશન પડે તે પહેલાના છેલ્લાં દિવસે 5 મેના રોજ મુંબઇ હાઇકોર્ટના એક સિનિયર જજ એસ.જે.કથાવાલાએ સવારના 10.30થી લઇને મોડીરાત સુધી નહીં પણ વહેલી સવારના 3.30 વાગ્યા સુધી કેસોનો નિકાલ કર્યો તેની ન્યાયતંત્રમાં ભારે પ્રશંસા થઇ રહી છે. તેમની આ સરાહનીય કામગીરી જોઇને તેમને લોકો સલામ કરે તે માટે તેઓ હક્કદાર પણ છે. સલામ છે માનનીય જજશ્રીને..
-
ઉનાળુ વેકેશન પડે તે પહેલાના છેલ્લાં દિવસે 5 મેના રોજ મુંબઇ હાઇકોર્ટના એક સિનિયર જજ એસ.જે.કથાવાલાએ સવારના 10.30થી લઇને મોડીરાત સુધી નહીં પણ વહેલી સવારના 3.30 વાગ્યા સુધી કેસોનો નિકાલ કર્યો તેની ન્યાયતંત્રમાં ભારે પ્રશંસા થઇ રહી છે. તેમની આ સરાહનીય કામગીરી જોઇને તેમને લોકો સલામ કરે તે માટે તેઓ હક્કદાર પણ છે. સલામ છે માનનીય જજશ્રીને..