Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ અતિવૃષ્ટીને કારણે જગતના તાતની સ્થિતિ માઠી બની છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દર વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બને છે પરંતુ આ વર્ષે વધુ વરસાદને કારણે પણ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે જૂનાગઢના ખેડૂતનો કપાસનો પાક નિષ્ફળ જતાં તેણે પોતાના જ ખેતરમાં સળગીને આપઘાત કરી લીધો.
મળી રહેલી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં રહેતા બાબુભાઈ પોંકિયાએ પોતાના ખેતરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું. ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતા તેઓ ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે તેમને ભારે નુકાસન આવતા દેવામાં ડૂબી જશે તેવો ડર સતાવતો હતો.
 

એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ અતિવૃષ્ટીને કારણે જગતના તાતની સ્થિતિ માઠી બની છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે દર વર્ષે ઓછા વરસાદને કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી બને છે પરંતુ આ વર્ષે વધુ વરસાદને કારણે પણ ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે જૂનાગઢના ખેડૂતનો કપાસનો પાક નિષ્ફળ જતાં તેણે પોતાના જ ખેતરમાં સળગીને આપઘાત કરી લીધો.
મળી રહેલી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામમાં રહેતા બાબુભાઈ પોંકિયાએ પોતાના ખેતરમાં આ વર્ષે કપાસનો પાકનું વાવેતર કર્યું હતું. ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ જતા તેઓ ટેન્શનમાં રહેતા હતા. જેના કારણે તેમને ભારે નુકાસન આવતા દેવામાં ડૂબી જશે તેવો ડર સતાવતો હતો.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ