આઝાદી બાદ ભારતમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજે પત્રકાર પરિષદ યોજીને ખળભળાટ મચાવી દીધા બાદ ફરી એકવાર ફરી મનભેદનો મામલો સામે આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના માસ્ટર ઓફ રોસ્ટરના મુદ્દા પર કરવામાં કરવામાં આવેલી શાંતિ ભૂષણની અરજી પર જસ્ટિસ ચેલમેશ્વરે સુનવણી કરવાની ના પાડી દીધી છે.
આઝાદી બાદ ભારતમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટના ચાર જજે પત્રકાર પરિષદ યોજીને ખળભળાટ મચાવી દીધા બાદ ફરી એકવાર ફરી મનભેદનો મામલો સામે આવ્યો છે. ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના માસ્ટર ઓફ રોસ્ટરના મુદ્દા પર કરવામાં કરવામાં આવેલી શાંતિ ભૂષણની અરજી પર જસ્ટિસ ચેલમેશ્વરે સુનવણી કરવાની ના પાડી દીધી છે.