સુપ્રીમ કોર્ટે આજે જસ્ટિસ બી. એચ. લોયા કેસમાં સ્વતંત્ર તપાસ કરવાની અરજી ફગાવી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ વિવાદાસ્પદ કેસનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, જસ્ટિસ લોયાનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું. આ અરજી ન્યાયતંત્રને બદનામ કરવાનો તેમજ જસ્ટિસ લોયા કેસમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર પ્રયાસ છે. આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને નહીં સોંપાય.
સુપ્રીમ કોર્ટે આજે જસ્ટિસ બી. એચ. લોયા કેસમાં સ્વતંત્ર તપાસ કરવાની અરજી ફગાવી દેતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. આ વિવાદાસ્પદ કેસનો ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું હતું કે, જસ્ટિસ લોયાનું મૃત્યુ કુદરતી રીતે થયું હતું. આ અરજી ન્યાયતંત્રને બદનામ કરવાનો તેમજ જસ્ટિસ લોયા કેસમાં અવરોધ ઊભો કરવાનો ગંભીર પ્રયાસ છે. આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને નહીં સોંપાય.