કમલેશ તિવારી હત્યાકાંડમાં યુપી પોલીસે બંને ફરાર હત્યારાઓની માહિતી આપનારને અઢી-અઢી લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. શનિવારે કમલેશ તિવારીની હત્યા થયા પછી હત્યાનું કાવતરું ઘડનાર રશીદ સહિત ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે પણ બંને હત્યારાઓ મોઈનુદ્દીન અને અશફાક હજી ફરાર છે. પોલીસે તેમને પકડવા અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કર્યું છે.
કમલેશ તિવારી હત્યાકાંડમાં યુપી પોલીસે બંને ફરાર હત્યારાઓની માહિતી આપનારને અઢી-અઢી લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. શનિવારે કમલેશ તિવારીની હત્યા થયા પછી હત્યાનું કાવતરું ઘડનાર રશીદ સહિત ત્રણ આરોપીઓને પકડવામાં આવ્યા છે પણ બંને હત્યારાઓ મોઈનુદ્દીન અને અશફાક હજી ફરાર છે. પોલીસે તેમને પકડવા અઢી-અઢી લાખનું ઈનામ જાહેર કર્યું છે.