Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું કહેવુ છે કે અયોધ્યામાં રામ મંદિર ત્યારે બનશે, જ્યાપે ભગવાનની ઇચ્છા હશે. સિબ્બલે કહ્યુ કે રામ મંદિર મોદીજીનાં કહેવાથી નથી બનવાનું, મામલો કોર્ટમાં છે. જ્યાપે ભગવાન ઇચ્છશે, ત્યારે જ રામ મંદિર બનશે.

કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું કહેવુ છે કે અયોધ્યામાં રામ મંદિર ત્યારે બનશે, જ્યાપે ભગવાનની ઇચ્છા હશે. સિબ્બલે કહ્યુ કે રામ મંદિર મોદીજીનાં કહેવાથી નથી બનવાનું, મામલો કોર્ટમાં છે. જ્યાપે ભગવાન ઇચ્છશે, ત્યારે જ રામ મંદિર બનશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ