કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું કહેવુ છે કે અયોધ્યામાં રામ મંદિર ત્યારે બનશે, જ્યાપે ભગવાનની ઇચ્છા હશે. સિબ્બલે કહ્યુ કે રામ મંદિર મોદીજીનાં કહેવાથી નથી બનવાનું, મામલો કોર્ટમાં છે. જ્યાપે ભગવાન ઇચ્છશે, ત્યારે જ રામ મંદિર બનશે.
કૉંગ્રેસનાં વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલનું કહેવુ છે કે અયોધ્યામાં રામ મંદિર ત્યારે બનશે, જ્યાપે ભગવાનની ઇચ્છા હશે. સિબ્બલે કહ્યુ કે રામ મંદિર મોદીજીનાં કહેવાથી નથી બનવાનું, મામલો કોર્ટમાં છે. જ્યાપે ભગવાન ઇચ્છશે, ત્યારે જ રામ મંદિર બનશે.