-
કારગીલ યુધ્ધમાં શહિદ થયેલા ભારતના મેજર પદ્મમણિના દિકરી 19 વર્ષિય અપરાજિતા કે તે વખતે તે માત્ર 3 મહિનાની હતી તેણે પોતાના શહિદ પિતાએ પરિવારને લખેલા કાગળોનો સંગ્રહ,કેટલીક યાદગાર તસ્વીરો અને પિતાની જીંદગી પર લેખ લખીને તેને પુસ્તકના સ્વરૂપમાં પ્રસિધ્દ કરીને અનોખી અને લાગણીસભર અંજલિ આપી છે હૈદ્રાબાદમાં આ પુસ્તનું વિમોચન કરવામાં આવ્યું હતું. શહિદને ભારત સરકાર દ્વારા ત્યારબાદ મરણોપરાંત મહાવીર ચક્રથી નવાજાયા હતા.
-
કારગીલ યુધ્ધમાં શહિદ થયેલા ભારતના મેજર પદ્મમણિના દિકરી 19 વર્ષિય અપરાજિતા કે તે વખતે તે માત્ર 3 મહિનાની હતી તેણે પોતાના શહિદ પિતાએ પરિવારને લખેલા કાગળોનો સંગ્રહ,કેટલીક યાદગાર તસ્વીરો અને પિતાની જીંદગી પર લેખ લખીને તેને પુસ્તકના સ્વરૂપમાં પ્રસિધ્દ કરીને અનોખી અને લાગણીસભર અંજલિ આપી છે હૈદ્રાબાદમાં આ પુસ્તનું વિમોચન કરવામાં આવ્યું હતું. શહિદને ભારત સરકાર દ્વારા ત્યારબાદ મરણોપરાંત મહાવીર ચક્રથી નવાજાયા હતા.