Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કાશ્મીરમાં વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારની હત્યાનો મામલો હજી શાંત થયો નથી. ત્યાં જમ્મુ-કાશ્મીરની સરકારમાં મંત્રી રહી ચુકેલા ભાજપના ધારાસભ્ય ચૌધરી લાલસિંહે પોતાના નિવેદનથી વિવાદ ઉભો કર્યો છે. ભાજપના નેતા લાલસિંહે પત્રકારોને વાતવાતમાં જ ચેતવણી આપી દીધી છે. ચૌધરી લાલસિંહે પત્રકારોને ચેતવણી આપી છે કે કાશ્મીરના પત્રકારોએ અયોગ્ય માહોલ પેદા કર્યો હતો. તેમના નિવેદનથી વિવાદ સર્જાયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ