બકરી ઈદ પર જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ઘણી હિંસા થઈ હતી. રાજ્યમાં બે જિલ્લાઓમાં આતંકવાદીઓને ગોળી મારીને ત્રણ પોલીસકર્મીઓ અને એક ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. પુલવામા જમ્મુ-કાશ્મીર પોલીસના સબ ઈન્સપેક્ટર મોહમ્મદ અશરફ ડારના ઘરમાં ઘુસીને આતંકવાદીઓએ ગોળી મારી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પોલીસ જવાનની ઘટના સ્થળ પર જ મોત થઈ ગઈ હતી.
બકરી ઈદ પર જમ્મુ-કાશ્મીરમાં બુધવારે ઘણી હિંસા થઈ હતી. રાજ્યમાં બે જિલ્લાઓમાં આતંકવાદીઓને ગોળી મારીને ત્રણ પોલીસકર્મીઓ અને એક ભાજપ કાર્યકર્તાની હત્યા કરવામાં આવી છે. પુલવામા જમ્મુ-કાશ્મીર પોલીસના સબ ઈન્સપેક્ટર મોહમ્મદ અશરફ ડારના ઘરમાં ઘુસીને આતંકવાદીઓએ ગોળી મારી દીધી. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પોલીસ જવાનની ઘટના સ્થળ પર જ મોત થઈ ગઈ હતી.