-
ભાજપના સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ છેલ્લાં 6 દિવસથી લેફ. જનરલના સત્તાવાર નિવાસસ્થાન રાજ નિવાસમાં સનદી અધિકારીઓની હડતાલને લઇને ધરણાં પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિષે પ્રહારો કરીને કહ્યું કે કેજરીવાલ નકસ્લવાદી છે. કેજરીવાલ એક એવી વ્યકિત છે કે જેને રાજકારણમાં ક્કકો બારાખડી પણ આવડતી નથી. કેજરીવાલ 420 છે. વિપક્ષના બીજા મુખ્યમંત્રીઓએ તેને ટેકો આપવો ના જોઇએ.
-
ભાજપના સિનિયર સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ છેલ્લાં 6 દિવસથી લેફ. જનરલના સત્તાવાર નિવાસસ્થાન રાજ નિવાસમાં સનદી અધિકારીઓની હડતાલને લઇને ધરણાં પર બેઠેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિષે પ્રહારો કરીને કહ્યું કે કેજરીવાલ નકસ્લવાદી છે. કેજરીવાલ એક એવી વ્યકિત છે કે જેને રાજકારણમાં ક્કકો બારાખડી પણ આવડતી નથી. કેજરીવાલ 420 છે. વિપક્ષના બીજા મુખ્યમંત્રીઓએ તેને ટેકો આપવો ના જોઇએ.