Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીમાં એક તરફ ઠંડી વધી છે તો બીજી તરફ ઠંડીના મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઠંડીના કારણે દિલ્હીમાં થઈ રહેલા મૃત્યુ માટે ઉપરાજ્યપાલને જવાબદાર ઠેરવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરીને કહ્યું મીડિયા અહેવાલો પ્રમાણે દિલ્હીમાં ૪૪ લોકોના મૃત્યુ થયા. એ લોકો બેઘર હતા.

દિલ્હીમાં એક તરફ ઠંડી વધી છે તો બીજી તરફ ઠંડીના મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઠંડીના કારણે દિલ્હીમાં થઈ રહેલા મૃત્યુ માટે ઉપરાજ્યપાલને જવાબદાર ઠેરવ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક ટ્વિટ કરીને કહ્યું મીડિયા અહેવાલો પ્રમાણે દિલ્હીમાં ૪૪ લોકોના મૃત્યુ થયા. એ લોકો બેઘર હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ