Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકતા નથી. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ વાત સ્પષ્ટ કહી છે. કથિત દારૂ કૌભાંડમાં પકડાયેલા કેજરીવાલે રાજીનામું આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, તેઓ જેલમાંથી જ સરકાર ચલાવશે. હવે એલજી વીકે સક્સેનાના જવાબ બાદ દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે સંઘર્ષ વધી શકે છે. સરકારનું કામ કેવી રીતે આગળ વધશે તે જોવું પણ રસપ્રદ બન્યું છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ