દિલ્હીમાં આઇએએસ અધિકારીઓએ મંત્રીઓ સાથેની બેઠકમાં હાજરી આપવાનું ચાલુ કરતાં મુખ્યમંત્રી કેજરીવાલે તેમના નવ દિવસથી એલજી ઓફિસમાં ચાલતા ધરણાં સમાપ્ત કર્યા હતા અને પોતાનો નાનકડો વિજય ગણાવ્યો હતો. દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ધરણા માટેની રેશનની ઘરે ઘરે ડિલિવરીની માગ એલજી ઓફિસે સ્વીકારી નથી. આ ધરણા માટેનો મુખ્ય મુદ્દો હતો.
દિલ્હીમાં આઇએએસ અધિકારીઓએ મંત્રીઓ સાથેની બેઠકમાં હાજરી આપવાનું ચાલુ કરતાં મુખ્યમંત્રી કેજરીવાલે તેમના નવ દિવસથી એલજી ઓફિસમાં ચાલતા ધરણાં સમાપ્ત કર્યા હતા અને પોતાનો નાનકડો વિજય ગણાવ્યો હતો. દિલ્હીના ડેપ્યૂટી મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, ધરણા માટેની રેશનની ઘરે ઘરે ડિલિવરીની માગ એલજી ઓફિસે સ્વીકારી નથી. આ ધરણા માટેનો મુખ્ય મુદ્દો હતો.