કેરળમાં છેલ્લા ૧૦૦ વર્ષનું સૌથી ભયંકર પૂર આવ્યું છે. કેરળનો ૯૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. ૧૬૦૦૦ કિમીની સડક તૂટી ગઇ છે અને ૧૩૪ પૂલ ધરાશયી થઇ ગયા છે. ૪૦૦૦૦ એકરથી વધુ જમીન પર તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે. એસોચેમના જણાવ્યા અનુસાર કેરળના પૂરને કારણે કંપનીઓને ૨૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે.
કેરળમાં છેલ્લા ૧૦૦ વર્ષનું સૌથી ભયંકર પૂર આવ્યું છે. કેરળનો ૯૦ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. ૧૬૦૦૦ કિમીની સડક તૂટી ગઇ છે અને ૧૩૪ પૂલ ધરાશયી થઇ ગયા છે. ૪૦૦૦૦ એકરથી વધુ જમીન પર તૈયાર થયેલો પાક નાશ પામ્યો છે. એસોચેમના જણાવ્યા અનુસાર કેરળના પૂરને કારણે કંપનીઓને ૨૦,૦૦૦ કરોડનું નુકસાન થયું છે.