જેતપુરમાં છેલ્લા ઘણાં સમયથી સક્રિય થયેલી પોરબંદરની ગેંગ દ્વારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસે ખંડણી માંગવાના કેસમાં તપાસ કરતી રાજકોટ રૃરલ પોલીસની ક્રાઈમ બ્રાંચે કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પુછપરછ માટે સમન્સ મોકલ્યું છે.
જેતપુરમાં છેલ્લા ઘણાં સમયથી સક્રિય થયેલી પોરબંદરની ગેંગ દ્વારા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પાસે ખંડણી માંગવાના કેસમાં તપાસ કરતી રાજકોટ રૃરલ પોલીસની ક્રાઈમ બ્રાંચે કુતિયાણાના એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજાને પુછપરછ માટે સમન્સ મોકલ્યું છે.