લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં સાડા ત્રણ વર્ષની સજા કરવામા આવી છે. તેઓની ધરપકડ જ્યારે દોષી ઠેરવવામાં આવ્યા ત્યારે જ કરી લેવામાં આવી હતી. હવે તેઓને હજારીબાગ ઓપન જેલમાં સોમવારે મોકલવામાં આવશે. હાલ લાલુ પ્રસાદ યાદવ બિરસા મંુડા જેલમાં છે અને અહીં એક કેદી તરીકેનું કેટલુક કામ પણ સોપી દેવામાં આવ્યું છે. હાલ લાલુને જેલમાં માળીનું કામ આપવામાં આવ્યું છે.
લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં સાડા ત્રણ વર્ષની સજા કરવામા આવી છે. તેઓની ધરપકડ જ્યારે દોષી ઠેરવવામાં આવ્યા ત્યારે જ કરી લેવામાં આવી હતી. હવે તેઓને હજારીબાગ ઓપન જેલમાં સોમવારે મોકલવામાં આવશે. હાલ લાલુ પ્રસાદ યાદવ બિરસા મંુડા જેલમાં છે અને અહીં એક કેદી તરીકેનું કેટલુક કામ પણ સોપી દેવામાં આવ્યું છે. હાલ લાલુને જેલમાં માળીનું કામ આપવામાં આવ્યું છે.