Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં સાડા ત્રણ વર્ષની સજા કરવામા આવી છે. તેઓની ધરપકડ જ્યારે દોષી ઠેરવવામાં આવ્યા ત્યારે જ કરી લેવામાં આવી હતી. હવે તેઓને હજારીબાગ ઓપન જેલમાં સોમવારે મોકલવામાં આવશે. હાલ લાલુ પ્રસાદ યાદવ બિરસા મંુડા જેલમાં છે અને અહીં એક કેદી તરીકેનું કેટલુક કામ પણ સોપી દેવામાં આવ્યું છે. હાલ લાલુને જેલમાં માળીનું કામ આપવામાં આવ્યું છે. 

લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં સાડા ત્રણ વર્ષની સજા કરવામા આવી છે. તેઓની ધરપકડ જ્યારે દોષી ઠેરવવામાં આવ્યા ત્યારે જ કરી લેવામાં આવી હતી. હવે તેઓને હજારીબાગ ઓપન જેલમાં સોમવારે મોકલવામાં આવશે. હાલ લાલુ પ્રસાદ યાદવ બિરસા મંુડા જેલમાં છે અને અહીં એક કેદી તરીકેનું કેટલુક કામ પણ સોપી દેવામાં આવ્યું છે. હાલ લાલુને જેલમાં માળીનું કામ આપવામાં આવ્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ