બોલિવૂડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીનાં અંતિમસંસ્કાર વિલે પાર્લે સેવા સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે. ત્યાં સદીની આ મહાનાયિકાનાં અંતિમક્રિયા માટેની તૈયારી કરવામાં આવી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી છે. ત્યાં તેમને મુખાગ્નિ આપવામાં આવશે.