ગીર અભ્યારણ આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે. ગીરના રાજા એવા સિંહ નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી ગયા છે ત્યારે નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. વહેલી સવારે મુસાફરોને મીઠાઈ ખવડાવીને તથા તેમને પુષ્પ ગુચ્છ આપીને તેમને ગીર જંગલમાં રવાના કરાયા હતા.
ગીર અભ્યારણ આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યુ છે. ગીરના રાજા એવા સિંહ નું વેકેશન પુરું થતાં આજથી પ્રવાસીઓ માટે ગીરના દરવાજા ખુલી ગયા છે ત્યારે નાયબ વન સંરક્ષક ડૉ. મોહન રામે લીલી ઝંડી આપી સફારી જિપ્સીને જંગલમાં રવાના કરી હતી. વહેલી સવારે મુસાફરોને મીઠાઈ ખવડાવીને તથા તેમને પુષ્પ ગુચ્છ આપીને તેમને ગીર જંગલમાં રવાના કરાયા હતા.