વિજય માલ્યા ભારત પ્રત્યાર્પણ કેસમાં બ્રિટનની કોર્ટે પોતાનો ચુકાદો આપી દિધો છે. વિજય માલ્યાને પ્રત્યાર્પણની મંજૂરી મળી ગઇ છે. કોર્ટની સુનાવણીમાં સીબીઆઈ સંયુક્ત નિયામક સાઈ મનોહરના નેતૃત્વમાં સીબીઆઈ, ઈડીની સંયુક્ત ટીમ હાજર રહી હતી. પ્રત્યર્પણ અંગે ચુકાદો આવે તે પહેલાં વિજય માલ્યા 17 બેન્કના કોન્સોર્ટિયમને 1૦૦ ટકા મૂડીકીય રકમ ભરવાની તૈયારી બતાવી ચૂક્યા છે.
વિજય માલ્યા ભારત પ્રત્યાર્પણ કેસમાં બ્રિટનની કોર્ટે પોતાનો ચુકાદો આપી દિધો છે. વિજય માલ્યાને પ્રત્યાર્પણની મંજૂરી મળી ગઇ છે. કોર્ટની સુનાવણીમાં સીબીઆઈ સંયુક્ત નિયામક સાઈ મનોહરના નેતૃત્વમાં સીબીઆઈ, ઈડીની સંયુક્ત ટીમ હાજર રહી હતી. પ્રત્યર્પણ અંગે ચુકાદો આવે તે પહેલાં વિજય માલ્યા 17 બેન્કના કોન્સોર્ટિયમને 1૦૦ ટકા મૂડીકીય રકમ ભરવાની તૈયારી બતાવી ચૂક્યા છે.