Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ હજી દુર છે પણ રાજકીય પક્ષોએ આ માટેની હિલચાલ તેજ કરી દીધી છે.
એવુ લાગે છે કે, અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો પણ ચૂંટણીમાં છવાયેલો રહેશે.આજે સમાજવાદી પાર્ટીના સ્થાપક અખિલેશ યાદવે અયોધ્યામાં કાર્યકરો સાથે કરેલી બેઠકમાં કહ્યુ હતુ કે, ભગવાન રામ સમાજવાદી પાર્ટીના છે અને પાર્ટીના કાર્યકરો ભગવાન રામના ભક્ત છે.
 

યુપીમાં વિધાનસભાની ચૂંટણીઓ હજી દુર છે પણ રાજકીય પક્ષોએ આ માટેની હિલચાલ તેજ કરી દીધી છે.
એવુ લાગે છે કે, અયોધ્યાના રામ મંદિરનો મુદ્દો પણ ચૂંટણીમાં છવાયેલો રહેશે.આજે સમાજવાદી પાર્ટીના સ્થાપક અખિલેશ યાદવે અયોધ્યામાં કાર્યકરો સાથે કરેલી બેઠકમાં કહ્યુ હતુ કે, ભગવાન રામ સમાજવાદી પાર્ટીના છે અને પાર્ટીના કાર્યકરો ભગવાન રામના ભક્ત છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ