-
રાજસ્થાનના રાજસમંદ શહેરમાં મૂર્તિ તોડવાની ઘટનામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નુકશાન પહોંચાડી માથુ ધડથી અલગ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઇ હતી. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને તેની જાણ કરતાં ખંડિત મૂર્તિને ઢાંકી દેવાઇ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોડી રાત્રે કેટલાક તોફાની તત્વો આ વિસ્તારમાં દેખાયા હતા અને તેમણે જ આ શરમજનક કૃત્ય આચર્યું હોવાની આશંકા છે.
-
રાજસ્થાનના રાજસમંદ શહેરમાં મૂર્તિ તોડવાની ઘટનામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને નુકશાન પહોંચાડી માથુ ધડથી અલગ કરતાં સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઇ હતી. સ્થાનિક લોકોએ તરત જ પોલીસને તેની જાણ કરતાં ખંડિત મૂર્તિને ઢાંકી દેવાઇ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મોડી રાત્રે કેટલાક તોફાની તત્વો આ વિસ્તારમાં દેખાયા હતા અને તેમણે જ આ શરમજનક કૃત્ય આચર્યું હોવાની આશંકા છે.