Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઉત્તર પ્રદેશમાં પીએમ મોદી દ્વારા શનિવારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ફાટફૂટ પડાવવા પીએમ મોદીએ ટિપ્પણી કરી તે પછી બસપાનાં માયાવતીએ આશા વ્યક્ત કરી હતી કે, ગઠબંધનનાં મત અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસનાં ઉમેદવારોને ફાળે જાય તેવી આશા છે. મોદીની ટિપ્પણી પછી માયાવતીએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે સપા અને બસપાનાં કાર્યકરોને અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસને મત આપવા અનુરોધ કર્યો હતો. અમેઠી અને રાયબરેલી વર્ષોથી કોંગ્રેસનાં ગઢ છે તેથી સપા અને બસપાએ કોંગ્રેસની તરફેણમાં ત્યાં રાહુલ અને સોનિયા સામે જાણી જોઈને કોઈ ઉમેદવારને ઊભા રાખ્યા નથી.

ઉત્તર પ્રદેશમાં પીએમ મોદી દ્વારા શનિવારે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે ફાટફૂટ પડાવવા પીએમ મોદીએ ટિપ્પણી કરી તે પછી બસપાનાં માયાવતીએ આશા વ્યક્ત કરી હતી કે, ગઠબંધનનાં મત અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસનાં ઉમેદવારોને ફાળે જાય તેવી આશા છે. મોદીની ટિપ્પણી પછી માયાવતીએ કોંગ્રેસને સમર્થન આપ્યું હતું. તેમણે સપા અને બસપાનાં કાર્યકરોને અમેઠી અને રાયબરેલીમાં કોંગ્રેસને મત આપવા અનુરોધ કર્યો હતો. અમેઠી અને રાયબરેલી વર્ષોથી કોંગ્રેસનાં ગઢ છે તેથી સપા અને બસપાએ કોંગ્રેસની તરફેણમાં ત્યાં રાહુલ અને સોનિયા સામે જાણી જોઈને કોઈ ઉમેદવારને ઊભા રાખ્યા નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ