બીએસપી અધ્યક્ષ માયાવતીએ સમાજવાદી પાર્ટીની સાથે 2019 ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની વાતોને નકારી છે અને કહ્યું કે, બે બેઠકો પર થનાર પેટાચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણી માટે “એક હાથ લો ઉસ હાથ દો” હેઠળ કરાર થયો છે. તેમણે કહ્યું કે, બીએસપી અગાઉની માફક પેટાચૂંટણીમાં ઉતરી નથી અને કાર્યકર્તાઓને ભાજપ વિરૂધ્ધ સૌથી મજબૂત ઉમેદવારને મત આપવા માટે કહેવામાં આવ્યું છે.
બીએસપી અધ્યક્ષ માયાવતીએ સમાજવાદી પાર્ટીની સાથે 2019 ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધનની વાતોને નકારી છે અને કહ્યું કે, બે બેઠકો પર થનાર પેટાચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણી માટે “એક હાથ લો ઉસ હાથ દો” હેઠળ કરાર થયો છે. તેમણે કહ્યું કે, બીએસપી અગાઉની માફક પેટાચૂંટણીમાં ઉતરી નથી અને કાર્યકર્તાઓને ભાજપ વિરૂધ્ધ સૌથી મજબૂત ઉમેદવારને મત આપવા માટે કહેવામાં આવ્યું છે.