-
પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી માટે આમરણ ઉપવાસ પર ઉતરેલા 24-25 વર્ષિય યુવાન હાર્દિક પટેલની સોલા હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા તપાસ કરીને બીપી અને નાડીના ધબકારા હાલમાં નોર્મલ હોવાનું જણાવી તેને પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપી હતી. આ તબીબી ટીમને સરકારે મોકલી કે હાર્દિક પટેલે બોલાવી કે પછી પોલીસે મોકલી તે જાહેર થયું નથી. પણ શરીરે તંદુરસ્ત એવો હાર્દિક 5-6 દિવસના નકોરડા ઉપવાસ તો સહેજે કરી શકે ત્યારે તેમને ઉપવાસના બીજા જ દિવસે લીક્વીડ એટલે કે પ્રવાહી ખોરાકની સલાહ કેમ આપવામાં આવી તેની ચર્ચા થઇ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે એમ લાગે છે કે સરકાર અને પોલીસ પોતાનો વાંક ના આવે એટલે બીજા જ દિવસથી જાહેર કરી દેવાયું કે હાર્દિક પટેલે લીક્વીડ લેવું જોઇએ (જેથી તેને કાંઇપણ થાય તો તબીબી ટીમનો રિપોર્ટ ટાંકી શકે..!). જો કે હાર્દિકે હજુ સુધી આ અંગે કોઇ ટીપ્પણી કરી નથી.
-
પાટીદારો માટે અનામત અને ખેડૂતોના દેવા માફી માટે આમરણ ઉપવાસ પર ઉતરેલા 24-25 વર્ષિય યુવાન હાર્દિક પટેલની સોલા હોસ્પિટલની તબીબી ટીમ દ્વારા તપાસ કરીને બીપી અને નાડીના ધબકારા હાલમાં નોર્મલ હોવાનું જણાવી તેને પ્રવાહી ખોરાક લેવાની સલાહ આપી હતી. આ તબીબી ટીમને સરકારે મોકલી કે હાર્દિક પટેલે બોલાવી કે પછી પોલીસે મોકલી તે જાહેર થયું નથી. પણ શરીરે તંદુરસ્ત એવો હાર્દિક 5-6 દિવસના નકોરડા ઉપવાસ તો સહેજે કરી શકે ત્યારે તેમને ઉપવાસના બીજા જ દિવસે લીક્વીડ એટલે કે પ્રવાહી ખોરાકની સલાહ કેમ આપવામાં આવી તેની ચર્ચા થઇ રહી છે. સૂત્રોએ જણાવ્યું કે એમ લાગે છે કે સરકાર અને પોલીસ પોતાનો વાંક ના આવે એટલે બીજા જ દિવસથી જાહેર કરી દેવાયું કે હાર્દિક પટેલે લીક્વીડ લેવું જોઇએ (જેથી તેને કાંઇપણ થાય તો તબીબી ટીમનો રિપોર્ટ ટાંકી શકે..!). જો કે હાર્દિકે હજુ સુધી આ અંગે કોઇ ટીપ્પણી કરી નથી.