વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આગામી અઠવાડિયામાં મુલાકાત થઈ શકે છે. પેઇચિંગમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે વુહાનમાં 27-28 એપ્રિલના શિખર બેઠક થશે. ઘણાં લાંબા સમયથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણેના મુલાકાતને ઘણી મહત્વની માનવમાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે આગામી અઠવાડિયામાં મુલાકાત થઈ શકે છે. પેઇચિંગમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજની સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ જિનપિંગ અને પીએમ મોદી વચ્ચે વુહાનમાં 27-28 એપ્રિલના શિખર બેઠક થશે. ઘણાં લાંબા સમયથી બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણેના મુલાકાતને ઘણી મહત્વની માનવમાં આવી રહી છે.