પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૃપિયાનું કૌભાંડ આચરીને નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ હાલ જુદા જુદા દેશોમાં ફરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે. મેહુલ ચોક્સી હાલ એંટીગામાં છે અને તેને ત્યાંની નાગરીક્તા પણ મળી ગઇ છે.
પંજાબ નેશનલ બેંક સાથે કરોડો રૃપિયાનું કૌભાંડ આચરીને નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશ છોડીને ભાગી ગયા છે. તેઓ હાલ જુદા જુદા દેશોમાં ફરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે હવે એક મોટો ઘટસ્ફોટ થયો છે. મેહુલ ચોક્સી હાલ એંટીગામાં છે અને તેને ત્યાંની નાગરીક્તા પણ મળી ગઇ છે.