કાળઝાળ ગરમીથી ત્રાસી ગયેલી પ્રજા માટે રાહતના સમાચાર એ છે કે ચાલુ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં વહેલું આવશે. ગુજરાતમાં જો સ્થિતિ સામાન્ય રહી તો 14-15 જૂને મેઘરાજાની એન્ટ્રી થઈ જશે. ધગધગતા તાપ અને અંગ દઝાડતી ગરમીથી તોબા પોકારી ઉઠેલા નગરજનોને ગરમીથી રાહત મળશે.
કાળઝાળ ગરમીથી ત્રાસી ગયેલી પ્રજા માટે રાહતના સમાચાર એ છે કે ચાલુ વર્ષે ચોમાસું તેના નિયત સમય કરતાં વહેલું આવશે. ગુજરાતમાં જો સ્થિતિ સામાન્ય રહી તો 14-15 જૂને મેઘરાજાની એન્ટ્રી થઈ જશે. ધગધગતા તાપ અને અંગ દઝાડતી ગરમીથી તોબા પોકારી ઉઠેલા નગરજનોને ગરમીથી રાહત મળશે.