સરદાર સરોવર પ્રોજેક્ટ એટલે કે નર્મદાનું પાણી જે ખેડૂતોને જોઈતું હશે તેમણે સરકારની શરત માનવી પડશે. સૂત્રો અનુસાર ગુજરાત સરકાર એવા ખેડૂતોને નર્મદાનું પાણી આપશે જેઓ માઈક્રો ઈરિગેશન માટે તૈયાર હશે.
સરદાર સરોવર પ્રોજેક્ટ એટલે કે નર્મદાનું પાણી જે ખેડૂતોને જોઈતું હશે તેમણે સરકારની શરત માનવી પડશે. સૂત્રો અનુસાર ગુજરાત સરકાર એવા ખેડૂતોને નર્મદાનું પાણી આપશે જેઓ માઈક્રો ઈરિગેશન માટે તૈયાર હશે.