અમદાવાદમાં લૂંટારાઓને જાણેકે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક પછી એક ધોળે દહાડે લૂંટ અને હત્યાના બનાવો બની રહ્યા છે. પોલીસના પેટ્રોલિંગના દાવાને પડકારતી વધુ એક ઘટનામાં આજે સવારે આશ્રમરોડ પર ગૂજરાત વિદ્યાપીઠ નજીક બની હતી.
અમદાવાદમાં લૂંટારાઓને જાણેકે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક પછી એક ધોળે દહાડે લૂંટ અને હત્યાના બનાવો બની રહ્યા છે. પોલીસના પેટ્રોલિંગના દાવાને પડકારતી વધુ એક ઘટનામાં આજે સવારે આશ્રમરોડ પર ગૂજરાત વિદ્યાપીઠ નજીક બની હતી.