સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) કોર્ટે બુધવારે ૬ જણનો ભોગ લેનાર ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર , કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિત અને અન્ય આરોપીઓ મળી કુલ છ જણ પરથી મકોકા (મહારાષ્ટ્ક કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હટાવી લીધો છે, પણ તેમની સામે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ અને ભારતીય દંડસંહિતાની અન્ય કલમો હેઠળ કાર્યવાહી ચાલશે એમ જણાવ્યું હતું.
સ્પેશિયલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) કોર્ટે બુધવારે ૬ જણનો ભોગ લેનાર ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર , કર્નલ શ્રીકાંત પ્રસાદ પુરોહિત અને અન્ય આરોપીઓ મળી કુલ છ જણ પરથી મકોકા (મહારાષ્ટ્ક કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) હટાવી લીધો છે, પણ તેમની સામે અનલોફુલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ અને ભારતીય દંડસંહિતાની અન્ય કલમો હેઠળ કાર્યવાહી ચાલશે એમ જણાવ્યું હતું.