પૂર્વ વડા પ્રધાન અને ભાજપને મજબૂત કરનારા ૯૩ વર્ષીય અટલ બિહારી વાજપેયીની તબિયત અચાનક કથળતા તેમને દિલ્હીમાં એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વરીષ્ઠ નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે વાજપેયીની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વાજપેયીને મળવા માટે એઇમ્સ પહોંચી ગયા હતા.
પૂર્વ વડા પ્રધાન અને ભાજપને મજબૂત કરનારા ૯૩ વર્ષીય અટલ બિહારી વાજપેયીની તબિયત અચાનક કથળતા તેમને દિલ્હીમાં એઇમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વરીષ્ઠ નેતા એલ.કે. અડવાણી, મુરલી મનોહર જોશી, ગૃહ પ્રધાન રાજનાથસિંહ, કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, ભાજપ અધ્યક્ષ અમિત શાહે વાજપેયીની મુલાકાત લીધી હતી. સૌથી પહેલા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી વાજપેયીને મળવા માટે એઇમ્સ પહોંચી ગયા હતા.