ઈઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ આજથી 6 દિવસના ભારત પ્રવાસે છે. તેઓ આજે રવિવારે નવી દિલ્હી ખાતે આવી પહોંચ્યા છે. નેતન્યાહૂનો ભારત પ્રવાસ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ભારત અને ઈઝરાયલ વચ્ચે મહત્વપૂર્ણ કરારો થશે. ખાસ કરીને સંશોધન અને ડિફેન્સ તેમજ ખેતીના ક્ષેત્રમાં કરારો થશે.
ઈઝરાયલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ આજથી 6 દિવસના ભારત પ્રવાસે છે. તેઓ આજે રવિવારે નવી દિલ્હી ખાતે આવી પહોંચ્યા છે. નેતન્યાહૂનો ભારત પ્રવાસ અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન ભારત અને ઈઝરાયલ વચ્ચે મહત્વપૂર્ણ કરારો થશે. ખાસ કરીને સંશોધન અને ડિફેન્સ તેમજ ખેતીના ક્ષેત્રમાં કરારો થશે.