-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એક મોટી જાહેરાત કરી છે કે દેશના જે 18500 ગામો વીજળી વગરના હતા તે તમામ ગામોમાં છેલ્લે મણિપુરના પાકોલ ગામમાં સૌથી છેલ્લે વીજળી પહોંચતા 28 એપ્રિલનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં મહત્વનું ગણાશે. કેમ કે તેમણે દિલ્બીના લાલ કિલ્લા પરથી જાહેર કર્યું હતું કે તેઓ 1000 દિવસમાં આ ગામોમામ વીજળી પહોંચાડશે અને તેમણે એ વચન પૂર્ણ કર્યું છે. આ સાથે જ હવે ભારતનું એક પણ ગામ વીજળી વગરનું નથી, એવો દાવો પણ તેમણે કર્યો હતો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને એક મોટી જાહેરાત કરી છે કે દેશના જે 18500 ગામો વીજળી વગરના હતા તે તમામ ગામોમાં છેલ્લે મણિપુરના પાકોલ ગામમાં સૌથી છેલ્લે વીજળી પહોંચતા 28 એપ્રિલનો દિવસ ભારતની વિકાસ યાત્રામાં મહત્વનું ગણાશે. કેમ કે તેમણે દિલ્બીના લાલ કિલ્લા પરથી જાહેર કર્યું હતું કે તેઓ 1000 દિવસમાં આ ગામોમામ વીજળી પહોંચાડશે અને તેમણે એ વચન પૂર્ણ કર્યું છે. આ સાથે જ હવે ભારતનું એક પણ ગામ વીજળી વગરનું નથી, એવો દાવો પણ તેમણે કર્યો હતો.