Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીના પૂર્વ સહાયક સુધીન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું છે કે ભારતને કાશ્મીર જેવા મોટા વિવાદોનો ઉકેલ લાવી શકે તેવા નેતાની જરૂર છે.તેથી હું કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ભવિષ્યના વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છું છું. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના વિવાદોની યાદી રજૂ કરતાં કુલકર્ણીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયાં છે.
 

ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીના પૂર્વ સહાયક સુધીન્દ્ર કુલકર્ણીએ જણાવ્યું છે કે ભારતને કાશ્મીર જેવા મોટા વિવાદોનો ઉકેલ લાવી શકે તેવા નેતાની જરૂર છે.તેથી હું કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને ભવિષ્યના વડા પ્રધાન તરીકે જોવા ઇચ્છું છું. પાકિસ્તાન અને ચીન સાથે ભારતના વિવાદોની યાદી રજૂ કરતાં કુલકર્ણીએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં નિષ્ફળ ગયાં છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ