કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોદી સરકાર શીયાળા સત્રની તારીખ નીશ્ચીત હોવા છતા નથી બોલાવી રહી. કેમ કે સરકાર વિપક્ષના પ્રશ્નોથી દુર ભાગી રહી છે. કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં જ સોનિયા ગાંધીએ આ પ્રહારો કર્યા હતા.
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે મોદી સરકાર શીયાળા સત્રની તારીખ નીશ્ચીત હોવા છતા નથી બોલાવી રહી. કેમ કે સરકાર વિપક્ષના પ્રશ્નોથી દુર ભાગી રહી છે. કોંગ્રેસની વર્કિંગ કમીટીની બેઠકમાં જ સોનિયા ગાંધીએ આ પ્રહારો કર્યા હતા.