મને બેંકોની લોન નહીં ચૂકવનારાઓનો પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યો છે અને મારું નામ આવતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠે છે તેમ ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાએ આજે જણાવ્યું હતું. બે વર્ષના મૌન પછી પોતાનો બળાપો કાઢતા માલ્યાએ જણાવ્યું હતું કે હું વિલફૂલ ડિફોલ્ટર નથી. ઉલ્લેખનીય છે કે ૯૦૦૦ કરોડ રૃપિયાની કિંગફિશર એરલાઇન્સ લોન ડિફોલ્ટ કેસમાં માલ્યાને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે.
મને બેંકોની લોન નહીં ચૂકવનારાઓનો પોસ્ટર બોય બનાવી દેવામાં આવ્યો છે અને મારું નામ આવતા જ લોકોનો ગુસ્સો ભડકી ઉઠે છે તેમ ભાગેડું ઉદ્યોગપતિ વિજય માલ્યાએ આજે જણાવ્યું હતું. બે વર્ષના મૌન પછી પોતાનો બળાપો કાઢતા માલ્યાએ જણાવ્યું હતું કે હું વિલફૂલ ડિફોલ્ટર નથી. ઉલ્લેખનીય છે કે ૯૦૦૦ કરોડ રૃપિયાની કિંગફિશર એરલાઇન્સ લોન ડિફોલ્ટ કેસમાં માલ્યાને ભાગેડું જાહેર કરવામાં આવ્યો છે.