Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતનાં ભુજમાં એક સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિકાસની મજાક ઉડાડનારાને જનતા માફ નહીં કરે. મોદીએ કોંગ્રેસ પર મૂકેલા આરોપોનો જવાબ આપતાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પીએમ મોદીને દેશ માફ નહીં કરે. મોદી ફક્ત લચ્છેદાર ભાષણ કરે છે. લચ્છેદાર ભાષણોથી જનતાનું પેટ ભરાતું નથી. ગુજરાતની જનતા એ સમજી ચૂકી છે, તેથી ગુજરાત અને દેશની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.

ગુજરાતનાં ભુજમાં એક સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિકાસની મજાક ઉડાડનારાને જનતા માફ નહીં કરે. મોદીએ કોંગ્રેસ પર મૂકેલા આરોપોનો જવાબ આપતાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પીએમ મોદીને દેશ માફ નહીં કરે. મોદી ફક્ત લચ્છેદાર ભાષણ કરે છે. લચ્છેદાર ભાષણોથી જનતાનું પેટ ભરાતું નથી. ગુજરાતની જનતા એ સમજી ચૂકી છે, તેથી ગુજરાત અને દેશની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ