ગુજરાતનાં ભુજમાં એક સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિકાસની મજાક ઉડાડનારાને જનતા માફ નહીં કરે. મોદીએ કોંગ્રેસ પર મૂકેલા આરોપોનો જવાબ આપતાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પીએમ મોદીને દેશ માફ નહીં કરે. મોદી ફક્ત લચ્છેદાર ભાષણ કરે છે. લચ્છેદાર ભાષણોથી જનતાનું પેટ ભરાતું નથી. ગુજરાતની જનતા એ સમજી ચૂકી છે, તેથી ગુજરાત અને દેશની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.
ગુજરાતનાં ભુજમાં એક સભાને સંબોધન કરતાં પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વિકાસની મજાક ઉડાડનારાને જનતા માફ નહીં કરે. મોદીએ કોંગ્રેસ પર મૂકેલા આરોપોનો જવાબ આપતાં કોંગ્રેસના નેતા અશોક ગેહલોતે જણાવ્યું હતું કે, પીએમ મોદીને દેશ માફ નહીં કરે. મોદી ફક્ત લચ્છેદાર ભાષણ કરે છે. લચ્છેદાર ભાષણોથી જનતાનું પેટ ભરાતું નથી. ગુજરાતની જનતા એ સમજી ચૂકી છે, તેથી ગુજરાત અને દેશની જનતા તેમને ક્યારેય માફ નહીં કરે.