Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને પગલે રાજ્યસભામાં સત્ર દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને માગણી કરી હતી કે મનમોનસિંહ પર જુઠા આરોપો બદલ મોદીએ માફી માગવી જોઇએ. બીજી તરફ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે માફી માગવા જેવી કોઇ વાત જ નથી. માત્ર રાજ્યસભા નહીં લોકસભામાં પણ હોબાળો મચાવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને પગલે રાજ્યસભામાં સત્ર દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને માગણી કરી હતી કે મનમોનસિંહ પર જુઠા આરોપો બદલ મોદીએ માફી માગવી જોઇએ. બીજી તરફ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે માફી માગવા જેવી કોઇ વાત જ નથી. માત્ર રાજ્યસભા નહીં લોકસભામાં પણ હોબાળો મચાવ્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ