વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને પગલે રાજ્યસભામાં સત્ર દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને માગણી કરી હતી કે મનમોનસિંહ પર જુઠા આરોપો બદલ મોદીએ માફી માગવી જોઇએ. બીજી તરફ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે માફી માગવા જેવી કોઇ વાત જ નથી. માત્ર રાજ્યસભા નહીં લોકસભામાં પણ હોબાળો મચાવ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર કેટલાક ગંભીર આરોપો લગાવ્યા હતા. જેને પગલે રાજ્યસભામાં સત્ર દરમિયાન વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો અને માગણી કરી હતી કે મનમોનસિંહ પર જુઠા આરોપો બદલ મોદીએ માફી માગવી જોઇએ. બીજી તરફ એમ. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે માફી માગવા જેવી કોઇ વાત જ નથી. માત્ર રાજ્યસભા નહીં લોકસભામાં પણ હોબાળો મચાવ્યો હતો.