ગુજરાતનાં મુખ્યમંત્રી અંગે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો હવે અંત આવ્યો છે. બે કેન્દ્રીય નિરિક્ષકો નાણામંત્રી અરૃણ જેટલી અને ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાન્ડેની અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. જે મુજબ હાલના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરીથી તે જ હોદ્દા પર ચાલુ રહેશે.
ગુજરાતનાં મુખ્યમંત્રી અંગે છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલી તમામ અટકળોનો હવે અંત આવ્યો છે. બે કેન્દ્રીય નિરિક્ષકો નાણામંત્રી અરૃણ જેટલી અને ભાજપનાં રાષ્ટ્રીય મહામંત્રી સરોજ પાન્ડેની અધ્યક્ષતા હેઠળ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. જે મુજબ હાલના મુખ્યમંત્રી વિજય રૃપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરીથી તે જ હોદ્દા પર ચાલુ રહેશે.